વિજય હઝારે વન ડે ટ્રોફીનાં નોક આઉટ મેચો નવી દિલ્હી ખાતે 7 માર્ચથી શરૂ થનાર છે. સૌરાષ્ટ્રની ટીમ કવાટર ફાઇનલના સ્ટેજ ટુર્નામેન્ટ માટે પોઇન્ટ ટેબલમાં ટોપ ઉપર છે ત્યારે અંતિમ મુકાબલા માટે કવાર્ટર ફાઇનલ મુંબઇ સામે સૌરાષ્ટ્ર રમનાર છે. 9મી માર્ચે પાલમ ખાતેના અરેફોર્સ ગ્રાઉન્ડ નવી દિલ્હી ખાતે તેનો વન ડે રમનાર છે. આ મહત્વના કવાર્ટર ફાઇટર મેચ માટે સૌરાષ્ટ્રની ટીમમાં જયદેવ ઉનડકટ (કેપ્ટન) કમલેશ મકવાણા ચિરાગ જાની, અર્પિત વસાવડા, સ્નેહલ પટેલ, વિશ્ર્વરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્ર જાડેજા, અવિ બારોટ પ્રેરક માંકડ, હાર્દિક દેસાઇ, સમર્થ દેસાઇ, ચેતન સાકરીયા અને દિવ્યરાજસિંહ ચૌહાણ, કુશાંગ પટેલ, પાર્થ ચૌહાણ, પાર્થ ભૂત, જય ચૌહાણ દેવાંગ કરમટા અને કિશન પરમારનો ટીમમાં સમાવેશ કરેલ છે. હેડકોચ તરીકે સિતાંશુ કોટક, કોચ નિરજ ઓડેદરા, ડો. અભિષેક ઠાકરની વરણી કરાઇ છે.
Trending
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક
- શ્વેત સુંદરી મોનલ ગજ્જર….