Abtak Media Google News

વાઈબ્રન્ટ ગુજરાતમાં કરવામાં આવેલા એમઓયુને લઈને વિજય રૂપાણીએ દાવો કર્યો હતો કે 1 લાખ 11 હજાર કરોડના સમજૂતી કરાર થયા છે. તેમાંથી 400 કંપનીઓ માર્ચ મહિનાથી કામગીરી શરૂ કરી દેશે.

મુખ્યમંત્રીએ રાજયના સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 31 માર્ચ 2019 પહેલા 1 લાખ 11 હજાર કરોડના રોકાણોના ખાતમૂહુર્ત, ઉદ્ઘાટન અને કાર્યારંભ થઈ જશે.

12 1548153426

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.