ગીર સોમનાથ જીલ્લાના વેરાવળથી દવાખાનાના કામ અર્થે જામનગર નીકળેલા ધમેઁશ પોતાની માતાને લઇને જામનગર નીકળેલા હતા. અને કોઇ કારણોસર અકસ્માત સર્જાતા વંથલી નજીક સ્વીફટ કાર નંબર GJ-32-B-0017નુ શોર્ટ સર્કિટના કારણે બળીને ખાખ થઈ ગયેલ હતી. જેમા કારચાલક વેરાવળના ધર્મેશભાઈનુ ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અને તેમની માતાને સારવાર હેઠળ રાજકોટ ખસેડેલ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક