Abtak Media Google News

પર પ્રાંતિય કામદારો ના રેલવે ભાડા નો ખર્ચ ઉઠાવવા ના સોનિયાજી ના નિર્ણય ને આવકારતા.ઉષાબેન કુશ્કિયાસાશક પક્ષ ની વરવી ભૂમિકા છત્તી થઈ છે. ઉષાબેન કુશ્કિયા.કોરોના મહામારી ના કપરા સમય માં અચાનક જાહેર થયેલ લોકડાઉન ને કારણે લોકો ને પોતાના વતન પરત ફરવા માટે સરકારે જયારે ભાડા ની માંગણી કરી તેવા સન્જોગો માં કોંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી મતિ સોનિયાજી શ્રમિકો.

વિદ્યાર્થીઓ અને અન્ય ફસાયેલા પરિવારો ની વ્હારે આવી ને તેઓ ને મદદ ની જાહેરાત કરવામાં આવતા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ઉષાબેન કુશ્કિયા એ આ સોનિયાજી ની જાહેરાત ને વધાવી ને અભિનંદન પાઠવી દેશ વાશીઓ ઉપર ગાંધી પરિવાર નું કાયમી ઋણ રહેશે. આ દેશ ઉપર જયારે જયારે આફત આવી છે ત્યારે ગાંધી પરિવાર હંમેશા ગરીબો ની પડખે ઉભો રહીયો છે તેનમું ઋણ હતું છે અને ભવિષ્ય માં રહેશે એવો આશાવાદ દર્શાવેલ.

આવા કપરા કાળ દરમિયાન રેલવે તંત્ર એ જાહેરાત કરેલી કે રાજ્યો એ આ ભાડુ ચૂકવવું પડશે રેલવે ની આ અસવેંદનશીલ અભિગમ સામે લોકો માં આક્રોશ હતો જેની ગમ્ભીરતા કેન્દ્ર સરકારે ન લીધી એવા સન્જોગો માં સોનિયાજી એ ભાડા નો ખર્ચ ઉઠાવવા ની ઉદાર જાહેરાત કરીને માનવતા ની મહેક પ્રસરાવી દીધી અને જે કામ સાશક પક્ષે કરવાનું હોઈ તે કામ વિરોધ પક્ષે કરાતા દેશ ભરમાંથી અભિનંદન અપાય રહેલ છે.

આ જાહેરાત અનુંસન્ધાને ઉષાબેન કુશ્કિયા એ વધુ માં જાણકારી આપતાં જણાવેલ કે જેતે જિલ્લા કલેકટર  ને પોતાના વતન માં પરત ફરવા માંગતા લોકો એ કરેલ અરજીના અનુંસન્ધાને તમને મન્જુરી અને ટ્રેન બસ ના સમય. સ્થળ સહીત ની માહિતી નો s.m. s. અથવા કોઈ સન્દેશો મળે તેની વિગતો અમારા કન્ટ્રોલ રૂમ ના વોટ્સઅપ નમ્બર 9427453877 ઉપર મોકલો આ માહિતી મોકલનાર ના ભાડા ની રકમ કોંગ્રેસ પક્ષ તરફથી કલેકટર  રેલવે વિભાગ ને જમા કરાવવામાં આવશે આપે કોઈ ભાડા ની રકમ ભરવી પડશે નહીં એમ અખબારી યાદી માં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.