ડેંગ્યુ એક વાયરલ ફીવર છે કે જે વેક્ટર-બોર્ન ડિસીઝ છે. તેનો અર્થ છે કે તેને પ્રસરતો રોકવા માટે એક ટ્રાંસમીટરની જરૂર છે. એડીઝ આ ભયાનક વાયરસનાં વેક્ટર છે. ડેંગ્યુ થતા આપને તાવ, માથાનો દુ:ખાવો, માંસપેશીઓ અને સાંધાઓમાં દુ:ખાવો અને રેશેસ થઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં આપને થા પણ લાગી શકે છે. ડેંગ્યુથી બચવા માટે આપે ઘણી સાવચેતીઓ વરતવાની હોય છે. આ તેના માટે લિમડાનાં પાંદડાઓનો પણ ઉપયોગ કરી શકો છો. આયુર્વેદનમાં લિમડનો ઉપયોગ સદીઓથી ઘણા રોગોનાં ઇલાજ કરવામાં આવે છે કારણ કે . લિમડાનાં લગભગ દરેક ભાગમાં ઘણા ઔષધીય લાભો હોય છે. જાણીએ લિમડનો ઉપયોગ ડેંગ્યુ સામે લડવા માટે કેમ કરવામાં આવે છે. નિમ્બિન અને નિમ્બીડિન લિમડાનાં પાંદડાઓમાં રહેલા કેમિકલ્સ છે કે જેની માઇક્રોબિયલ, અને અસર પડે છે. દિવસમાં બેથી ત્રણ વાર લિમડાનાં પાનનું પાણી પીવાથી બ્લડ પ્લેટલેટ્સ વધે છે. દરરોજ લિમડાનાં પાંદડા ચાવવાથી ઇમ્યુનિટી વધે છે, લોહી સાફ થાય છે અને બોડીમાંથી ટોક્સિન નિકળે છે. લિમડાનું તેલ મચ્છરોમાંથી રાહત પામવાનો બહેતર ઉપાય છે. તેને લગાવવાથી આપને ડેંગ્યુ મચ્છર કરડતા નથી. લિમડાનાં પાંતડાઓનો રસ પપૈયાનાં પાંદડાઓનાં રસ સાથે મેળવી પીવું ડેંગ્યુનાં ઇલાજ માટે ખૂબ શ્રેષ્ઠ ઉપાય છે. નિવારણ હમેશા ઇલાજ કરતા શ્રેષ્ઠ છે. ડેંગ્યુને રોકવા માટે મચ્છરોથી બચાવ કરવાનો સારો ઉપાય છે. મચ્છરોથી રાહત પામવા માટે લિમડાનાં સૂકા પાંદડાઓને બાળી ઉપયોગ કરી શકાય છે.
Trending
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા
- વિકારનો વિનાશ કરનાર તપ એટલે ‘આયંબિલ તપ’