જામજોધપૂર પંથકમાં અનેક સેવાકીય પ્રવૃત્તિમાં માતબર રકમનું દાન આપનાર અમેરિકા સ્થિત અગ્રણી દાતા ગોપાલભાઈ વાલજીભાઈ સવજાણી તેમજ ઉર્વશીબેન સવજાણી પરિવાર દ્વારા પોતાના માદરે વતન મોટા વડીયા મુકામે આવેલા માતૃશ્રી અમૃતબેન વાલજીભાઈ આશ્રમ શાળાની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી તકે સવજાણી ચેરીટેબલ ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી આશિભાઈ સવજાણી, મુંબઈ સ્થિત નરેન્દ્રભાઈ તેમજ મંજુલાબેન સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ હરદાસભાઈ ખવાએ દાતા પરિવારનું અદકે‚ સ્વાગત કર્યું હતુ કાર્યક્રમમાં બાળકીઓએ અનેક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વાણી વર્તનમાં હિત શત્રુથી કાળજી લેવી અને આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા!
- કાશીમાં મલ્હોત્રાનાના શોમાં નવી દુલ્હન જેવી લાગી કૃતિ સેનન
- સોનું ઓકતો આ જ્વાળામુખી રોજનું કેટલું સોનું હવમાં ઉડાળે છે જાણો અહી
- ગદ્દી સમુદાયના પરંપરાગત પોશાક લુઆનચડી-ડોરામાં જોવા મળી કંગના રનૌત
- સુતી વખતે પગની નસ ચડી જવાથી અસહ્ય દુખાવો થાય છે…! જાણો તેનું કારણ અને ઘરેલું ઉપાય
- જામનગર : જલારામપાર્કમાં પિતા – પુત્ર સહિત ત્રણ સામે ફરિયાદ : વેપારી સાથે કરોડોની ઠગાઈ
- ગુજરાતમાં હીટ વેવની ચેતવણી, પારો 43 ડિગ્રીને પાર
- રાજકોટ બેઠક પર ચૂંટણી ફરજ બજાવનાર 15388 સરકારી કર્મીઓ પોસ્ટલ બેલેટથી કરશે મતદાન