જામજોધપૂર પંથકમાં અનેક સેવાકીય પ્રવૃત્તિમાં માતબર રકમનું દાન આપનાર અમેરિકા સ્થિત અગ્રણી દાતા ગોપાલભાઈ વાલજીભાઈ સવજાણી તેમજ ઉર્વશીબેન સવજાણી પરિવાર દ્વારા પોતાના માદરે વતન મોટા વડીયા મુકામે આવેલા માતૃશ્રી અમૃતબેન વાલજીભાઈ આશ્રમ શાળાની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી તકે સવજાણી ચેરીટેબલ ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી આશિભાઈ સવજાણી, મુંબઈ સ્થિત નરેન્દ્રભાઈ તેમજ મંજુલાબેન સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ હરદાસભાઈ ખવાએ દાતા પરિવારનું અદકે‚ સ્વાગત કર્યું હતુ કાર્યક્રમમાં બાળકીઓએ અનેક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.
Trending
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક
- શ્વેત સુંદરી મોનલ ગજ્જર….