ઉના ખાતે ગત અઠવાડિયે સર્કિટ હાઉસ ખાતે દિલ્હી ક્રાઈમ અને ભ્રષ્ટાચાર વિરોધી મોરચાના નેજા હેઠળ લોકોની જાગૃતિ માટે સર્કિટ હાઉસમાં મીટીંગ યોજાઈ હતી. ભારતમાં ક્રાઈમ અને ભ્રષ્ટાચાર નેસ્તનાબુદ કરવાના આશયથી દિલ્હી ક્રાઈમ ભ્રષ્ટાચાર વિરોધી મોરચાના નેજા હેઠળ ગત અઠવાડિયે ઉના ખાતે દિલ્હી સ્થિત અધિકારી પી.એન.ઉપાધ્યાય, નયન પંચોલીયા, ધિરેન્દ્રસિંહ ચૌહાણ, પંકજ ભોજાણી, મનીષ જોબનપુત્રા, પત્રકાર નિરવ ગઢીયા, યોગેશ ભુપતાણી વગેરેની ઉપસ્થિતિમાં સંસ્થાના નેજા હેઠળ મીટીંગનો કાર્યક્રમ યોજાયો હતો. ઉનામાં દિલ્હી ક્રાઈમનાં ભ્રષ્ટાચાર વિરોધીનાં મેમ્બર વધારે–વધારે થાય લોકોનો ઉત્સાહ વધારી લોકો મેમ્બર માટે જોડાયા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા