ઉના ખાતે ગત અઠવાડિયે સર્કિટ હાઉસ ખાતે દિલ્હી ક્રાઈમ અને ભ્રષ્ટાચાર વિરોધી મોરચાના નેજા હેઠળ લોકોની જાગૃતિ માટે સર્કિટ હાઉસમાં મીટીંગ યોજાઈ હતી. ભારતમાં ક્રાઈમ અને ભ્રષ્ટાચાર નેસ્તનાબુદ કરવાના આશયથી દિલ્હી ક્રાઈમ ભ્રષ્ટાચાર વિરોધી મોરચાના નેજા હેઠળ ગત અઠવાડિયે ઉના ખાતે દિલ્હી સ્થિત અધિકારી પી.એન.ઉપાધ્યાય, નયન પંચોલીયા, ધિરેન્દ્રસિંહ ચૌહાણ, પંકજ ભોજાણી, મનીષ જોબનપુત્રા, પત્રકાર નિરવ ગઢીયા, યોગેશ ભુપતાણી વગેરેની ઉપસ્થિતિમાં સંસ્થાના નેજા હેઠળ મીટીંગનો કાર્યક્રમ યોજાયો હતો. ઉનામાં દિલ્હી ક્રાઈમનાં ભ્રષ્ટાચાર વિરોધીનાં મેમ્બર વધારે–વધારે થાય લોકોનો ઉત્સાહ વધારી લોકો મેમ્બર માટે જોડાયા હતા.
Trending
- પોતાની સ્મૃતીઓને વાગોળીને નાગરીકોને મતદાન માટે પ્રેરણા આપતા CJI ડી.વાય.ચંદ્રચૂડ
- AI વેન્ચર લોન્ચ થતાં વ્યવસાયમાં ક્રાંતિ આવશે!
- Reliance Jioએ આ બાબતે ચીની કંપનીને પણ પાછળ છોડી…
- સમગ્ર ગુજરાતમાં એકમાત્ર એવો આશ્રમ કે જ્યાં 1,600થી વધુ બળદોની કરાય છે સેવા
- વોડાફોન-આઈડિયાનો FPO સાત ગણો છલકાયો
- “કલ્કિ 2898 AD”માં અમિતાભ બચ્ચની દમદાર ભૂમિકા, લૂક આવ્યો સામે
- Xiaomi એ સસ્તું અને ટકાઉ ટેબલેટ લોન્ચ કર્યું
- OTP દ્વારા થતી છેતરપિંડી રોકવા સરકાર સજ્જ