ગુજરાતનાં પ્રવાસે આવેલા કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની રાજકોટનાં અતિથિ બન્યા હતા આ દરમ્યાન તેઓએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે બે દિવસનાં પ્રવાસ દરમિયાન ચાર જિલ્લાઓમાં જઈને જનતાને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જે સ્નેહ અને આશિર્વાદ આપ્યા છે. તે બદલ હું સર્વેનો આભાર વ્યકત કરૂ છું
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો સૌમ્ય વાણી-વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો
- World Liver Day 2024:લીવરની બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામે છે!
- હેલ્ધી કાચા કેળાની કટલેટ ટ્રાય કરો બાળકો વારંવાર બનાવવાનું કહેશે
- દીક્ષા જોશીએ બેસ્ટિ શ્રદ્ધા ડાંગરની હલ્દી અને મહેંદી ફંક્શનની BTS યાદો કરી શેર
- મલાઈકા તેની નવી સ્ટાઈલમાં સેક્સી લાગી
- હોરર અને કોમેડીની રોલર કોસ્ટર રાઈડ ફિલ્મ “ઝમકુડી”નું ડિજિટલ પોસ્ટર લોન્ચ
- ભૂલથી પણ તમારા ફ્રીજમાં ન રાખો આ 9 વસ્તુઓ, ઠંડકના ચક્કરમાં પડી જશે લેવાના દેવા
- ‘ઉલઝ’ફિલ્મનું ટીઝર લોન્ચ, જ્હાન્વી કપૂર એક્શન રોલમાં નજરે પડી