Abtak Media Google News

ગુજરાતનાં પ્રવાસે આવેલા કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની રાજકોટનાં અતિથિ બન્યા હતા આ દરમ્યાન તેઓએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે બે દિવસનાં પ્રવાસ દરમિયાન ચાર જિલ્લાઓમાં જઈને જનતાને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જે સ્નેહ અને આશિર્વાદ આપ્યા છે. તે બદલ હું સર્વેનો આભાર વ્યકત કરૂ  છું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.