Abtak Media Google News

ઉના મામલતદાર કે. એમ. નિનામાએ જણાવ્યું હતું કે મહા વાવાઝોડાના સંકટમાં જાનહાની ન થાય તેવા પ્રયત્નો સફળ રહ્યા હતા. દરિયાકાંઠાથી આ વાવાઝોડું ત્રાટકવાની શકયતા હતી. આ માટે અમારા ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટિમો બનાવી જે તે ગામે ગામે જઈને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આવનારા વર્ષમાં કોઈ વિઘ્ન ન આવે તથા અરજદારોની અરજીઓનો સરળતાથી નિકાલ આવે તેવી આશા રાખું છું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.