દિલ્હી સરકાર સામેના કેસ અને રામ જન્મભૂમી કેસના વકીલોના વર્તનથી સુપ્રીમ નાખુશ છે. ઊંચા અવાજે દલીલ કરનાર વકીલોને અવાજ નીચો રાખવા તાકીદ કરી હતી., બંને કેસ સાંભળતા જસ્ટિસએ વકીલોને સંયમ રાખવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો બાર આ રેગ્યુલેટ ના કરી શકતી હોય તો અદાલત રેગ્યુલેટ કરશે. તેમણે ચેતવણી આપી હતી કે ઊંચા અવાજમાં દલીલ કરવાની રીતભાતને જરાક પણ ચલાવી લેવામાં આવશે નહિ. ન્યાયાધીસે કહ્યું હતું કે કેટલાક વકીલો મને છે કે ઊંચી અવાજમાં દલીલો કરી શકાય છે જે વાત ખુબજ નિરાશાજનક છે. સુપ્રીમ કોર્ટે વકીલોની તર્ક શૈલી અને વર્તનની ટીકા કરી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો સૌમ્ય વાણી-વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો
- World Liver Day 2024:લીવરની બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામે છે!
- હેલ્ધી કાચા કેળાની કટલેટ ટ્રાય કરો બાળકો વારંવાર બનાવવાનું કહેશે
- દીક્ષા જોશીએ બેસ્ટિ શ્રદ્ધા ડાંગરની હલ્દી અને મહેંદી ફંક્શનની BTS યાદો કરી શેર
- મલાઈકા તેની નવી સ્ટાઈલમાં સેક્સી લાગી
- હોરર અને કોમેડીની રોલર કોસ્ટર રાઈડ ફિલ્મ “ઝમકુડી”નું ડિજિટલ પોસ્ટર લોન્ચ
- ભૂલથી પણ તમારા ફ્રીજમાં ન રાખો આ 9 વસ્તુઓ, ઠંડકના ચક્કરમાં પડી જશે લેવાના દેવા
- ‘ઉલઝ’ફિલ્મનું ટીઝર લોન્ચ, જ્હાન્વી કપૂર એક્શન રોલમાં નજરે પડી