ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલા હર્ષદ માતાજીના મંદીર પાસે આજે સવારે રીક્ષામાં બેસીને ૧૦ બહેનો ખેડુતની વાડીએ કપાસ વિણવા જતા હતા એ અરસામાં રીક્ષા રોડ પરથી પલ્ટી ખાઈ જતા રીક્ષામાં બેઠેલી મહીલાઓમાં ગીતાબેન, લાભુબેન, ભાનુબેન, આરતીબેન, જલ્પાબેન, હંસાબેન, સવીતાબેન, અમીબેન, અમીલાબેન અને ભાનુબેન સહિતનાઓને ઈજાઓ થતા ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવેલ જેમાંથી ૫ બહેનોને વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાયા છે. આ બનાવ અંગે વધુ તપાસ જમાદાર માલુબેન મકવાણા કરી રહેલ છે.
Trending
- PM મોદી અને રાહુલ ગાંધીને આચારસંહિતા ભંગના આરોપો પર નોટિસ આપતું ચૂંટણી પંચ
- સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટર લાગ્યા
- વારસાગત ટેક્સ બાબતે જવાબ આપતા સી આર પાટિલે શું કહ્યું ?
- એવા અનોખા જીવ જેના શરીરમાં હાડકાં જ નથી
- વડાપ્રધાન વિરૂદ્ધ ઉશ્કેરણીજનક ટીપ્પણી કરનાર યુવાન ઝડપાયો
- ખાંભામાં હત્યા : પહેલી જ વાર પરિચયમાં આવેલા શખ્સ સાથે નક્કી કરેલી મહેફિલ ‘અંતિમ’ બની ગઈ
- ચોટીલાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો પોકાર 4 હજારથી વધુ માલધારીઓની હિજરત
- નવસારી બેઠક પર સૌથી વધુ 22,23, 550 અને ભરૂચ બેઠક પર સૌથી ઓછા 17,23,353 મતદારો