કચ્છની સામે પાર આવેલા પાકિસ્તાનના મિઠી શહેરમાં આજે સવારે બે હિન્દુ વેપારી ભાઇઓની અજાણ્યા હુમલાખોરોએ લૂંટના ઇરાદે બંદુકની ગોળી મારીને હત્યા કરી હતી. આખા બનાવના પાકિસ્તાનમાં ગંભીર પ્રત્યાઘાત પડ્યા છે. દિલીપ કુમાર (ઉ.વ. 37) અને ચંદરકુમાર રાઠી (ઉ.વ.34) નામના આ બંને વેપારી ભાઇઓની મિઠીમાં અનાજની દુકાન છે. આજે સવારે પાકિસ્તાનના સમય મુજબ સવારે આઠ વાગ્યે તેઓ દુકાન ખોલતા હતાં ત્યારે બાઇક પર હેલ્મેટ પહેરેલા બે શખ્સો તેમની પાસે આવ્યા અને હાથમાં રહેલો થેલો કે જેમાં રોકડ હતી તે ઝુંટવવાનો પ્રયાસ કર્યો.
Trending
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક
- શ્વેત સુંદરી મોનલ ગજ્જર….