દ્વારકામાં કારતક સુદ અગિયારસને તા.૧૯ને સોમવારના રોજ સળંગ ૧૪માં વર્ષે માંગલીક પરિવાર દ્વારા સિધ્ધનાથ ગરબી ચોકમાં ભવ્ય તુલસીવિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા.૧૮મીએ સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી સાંજીના ગીત, ૧૯મીએ સાંજે ૫.૩૦ કલાકે જાનઆગમન, સાંજે ૭ થી ૮ હસ્તમેળાપ તથા રાત્રે ૮.૩૦ કલાકે જાનવિદાય સહિતના માંગલીક અવસરોનું આયોજન કરાયું છે. આ અંગે વધુ વિગત માટે આયોજન હેમુબેન મજીઠીયા મો. ૯૬૩૮૭૫૯૮૦૦ અથવા ચાંદનીબેન દેવમુરારી મો. ૯૮૨૫૬૯૨૩૭૧નો સંપર્ક સાધવાનો રહેશે.
Trending
- Whirlpool Layoffsએ એક ઝાટકે કર્મચારીઓને કર્યા નવરા
- Realme Narzo 70x અને Narzo 70 કરશે ભારતમાં લોન્ચ…
- PM મોદી અને રાહુલ ગાંધીને આચારસંહિતા ભંગના આરોપો પર નોટિસ આપતું ચૂંટણી પંચ
- આ દેશમાં તમે ફરવા જશો તો ત્યાં જ રહી જવાની ઈચ્છા થઈ જશે!
- સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટર લાગ્યા
- વારસાગત ટેક્સ બાબતે જવાબ આપતા સી આર પાટિલે શું કહ્યું ?
- એવા અનોખા જીવ જેના શરીરમાં હાડકાં જ નથી
- વડાપ્રધાન વિરૂદ્ધ ઉશ્કેરણીજનક ટીપ્પણી કરનાર યુવાન ઝડપાયો