વિશ્ર્વસુંદરી માનુસી છીલ્લરે મુંબઈના પ્રભાવતી ખાતે આવેલા સુપ્રસિદ્ધ મંદિર સિદ્ધિવિનાયકના દર્શન કરી બપ્પાના આર્શીવાદ મેળવ્યા હતા. પરીવાર સાથે આવેલી માનુષીએ અહીં ગણપતિ બપ્પાની આરતી ઉતારી હતી. વિશ્ર્વસુંદરીનો તાજ ધારણ કરીને ભારત આવ્યા બાદ આ તેનો પ્રથમ પબ્લીક એપીરીયર્ન્સ હતો. તેણે સિદ્ધિવિનાયકના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તેના પિતાએ કહ્યું હતું કે, અગર માનુસી બોલીવુડમાં પ્રવેશ કરશે તો અમને વાંધો નથી.
Trending
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ
- મીડિયા કરતા પોલીસ કર્મીઓમાં કાર્યસંતોષ અને કાર્ય સામેલગીરીનું પ્રમાણ વધુ: સર્વે