Abtak Media Google News

વિશ્ર્વસુંદરી માનુસી છીલ્લરે મુંબઈના પ્રભાવતી ખાતે આવેલા સુપ્રસિદ્ધ મંદિર સિદ્ધિવિનાયકના દર્શન કરી બપ્પાના આર્શીવાદ મેળવ્યા હતા. પરીવાર સાથે આવેલી માનુષીએ અહીં ગણપતિ બપ્પાની આરતી ઉતારી હતી. વિશ્ર્વસુંદરીનો તાજ ધારણ કરીને ભારત આવ્યા બાદ આ તેનો પ્રથમ પબ્લીક એપીરીયર્ન્સ હતો. તેણે સિદ્ધિવિનાયકના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તેના પિતાએ કહ્યું હતું કે, અગર માનુસી બોલીવુડમાં પ્રવેશ કરશે તો અમને વાંધો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.