Abtak Media Google News

સંતો-મહંતોની હાજરીમાં શોભાયાત્રા નીકળી: કાલે ધર્મસભા યોજાશે

જુનાગઢના પૌરાણિક મહત્વ ધરાવતા શિવાલય બિલનાથ મંદિર ખાતે આજરોજ ત્રિવેણી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં સવારે ૮ કલાકે શોભયાત્રા નિકળી હતી. રાત્રે ૯ કલાકે રાજભા ગઢવી, દિનેશગીરીબાપુ તથા અન્ય સાથી કલાકારો સંતવાણીમાં ભાગ લેશે.

Img 20180615 Wa0044રવિવારે રાત્રે ૯ કલાકે સમગ્ર ભારત વર્ષમાંથી વધારેલા સંતો-મહંતો આશીર્વચન પાઠવશે. પધારેલા લોકો માટે ૮મીને સોમવારે બપોરે ૧૨ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.