Abtak Media Google News

ડીવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોટી પાનેલી ખાતે લોહાણા મહાજનવાડીમાં યોજાયેલ આંખ, દાંત અને આયુર્વેદના ત્રિવિધ કેમ્પમાં અનેક દરદીએ લાભ લીધો દાંતના ડો. જયસુખભાઇ મકવાણા (બી..એમ.એસ. .ડી.એસ.) દ્વારા અનેક દર્દીના હલતા દુ:ખતા સડેલ બીન જરુરી દાંત અને દાંઢ ઇન્જેકશન વગર જાલંધર બંધ યોગ વિધિ વડે કાઢી આપેલ. આ કેમ્પની વ્યવસ્થા પ્રફુલભાઇ શિંગાળા અને કાર્યકરો એ ગોઠવેલ આંખના નંબર અને તપાસ કરી ઓપરેશન કરી આપવામાં આવેલ આયુર્વેદ તબીબ પણ સર્વ રોગની સારવાર આપેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.