ડીવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોટી પાનેલી ખાતે લોહાણા મહાજનવાડીમાં યોજાયેલ આંખ, દાંત અને આયુર્વેદના ત્રિવિધ કેમ્પમાં અનેક દરદીએ લાભ લીધો દાંતના ડો. જયસુખભાઇ મકવાણા (બી.એ.એમ.એસ. એ.ડી.એસ.) દ્વારા અનેક દર્દીના હલતા દુ:ખતા સડેલ બીન જરુરી દાંત અને દાંઢ ઇન્જેકશન વગર જાલંધર બંધ યોગ વિધિ વડે કાઢી આપેલ. આ કેમ્પની વ્યવસ્થા પ્રફુલભાઇ શિંગાળા અને કાર્યકરો એ ગોઠવેલ આંખના નંબર અને તપાસ કરી ઓપરેશન કરી આપવામાં આવેલ આયુર્વેદ તબીબ પણ સર્વ રોગની સારવાર આપેલ.
Trending
- મોક્ષ પ્રાપ્તિ માટે ભગવાન મહાવીરના આ સિદ્ધાંતોનું પાલન કરો
- જો મતદાન માટે આવું થાય તો સજા પણ થઇ શકે છે???
- ટૂંક સમયમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે આ સસ્તો સ્માર્ટફોન, જે 108 મેગાપિકસેલથી હશે સજ્જ
- બ્રેઈન સર્જરીના એક મહિના પછી, સદ્ગુરુ ઇન્ડોનેશિયાની 10-દિવસીય મુલાકાત સાથે ફરી સક્રિય
- Teslaએ આ કારણથી Cybertruckને કર્યા રિકોલ
- આ શાહી વાટકી ક્યાં છે, જેમાંથી ભૂત અને જીનનો અવાજ આવે છે…!
- પોલીસની દારૂ-જુગારની બદ્દી ડામવા કરાયેલી કાર્યવાહીએ રાજકોટને બનાવ્યું ’ડ્રાય સીટી’!!
- મધ્ય પૂર્વમાં ઉકળતો ચરુ : ઈરાની સમર્થક જૂથ દ્વારા ઈરાકમાં બોમ્બ ધડાકા