Abtak Media Google News

શહેરના જાણીતા માધવન ટુરીઝમ દ્વારા આગામી તહેવારોમાં કેરલા- ગોવાના પ્રવાસો યોજાનાર છે ૧પ દિવસ માટે રામેશ્ર્વર-કન્યાકુમારી તેમજ ૧૦ દિવસ માટે ઉંટ, મૈસુર સ્થળોએ પ્રવાસ યોજાશે. હોટેલમાં કપલ રૂમ, રહેવા-જમવાની સુવિધા સાથે રેલવેમાં આરામદાયક આવક-જાજક કરાવાશે.
આ ઉપરાંત સ્લીપર બસમાં ૯ દિવસ ગોવાના પ્રવાસમાં મહાબળેશ્ર્વર, ઇમેજીકા, લોનાવાલા, ખંડાલા સહીતના સ્થળોએ પ્રવાસ યોજાશે. બુકીગ તેમજ વધુ વિગતો માટે માધવન ટુરીઝમ, બાલાજી કોમ્પલેક્ષ, પ્રથમ માળ રૈયા રોડ આમ્રપાલી ફાટક પાસે રાજકોટ અથવા તુષારભાઇ (મો.નં. ૯૯૯૮૩ ૫૦૦૫૭) પર સંપર્ક સાધવો હાલ વહેલા તે પહેલાના ધોરણે બુકીંગ માટે પડાપડી થઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.