શહેરના જાણીતા માધવન ટુરીઝમ દ્વારા આગામી તહેવારોમાં કેરલા- ગોવાના પ્રવાસો યોજાનાર છે ૧પ દિવસ માટે રામેશ્ર્વર-કન્યાકુમારી તેમજ ૧૦ દિવસ માટે ઉંટ, મૈસુર સ્થળોએ પ્રવાસ યોજાશે. હોટેલમાં કપલ રૂમ, રહેવા-જમવાની સુવિધા સાથે રેલવેમાં આરામદાયક આવક-જાજક કરાવાશે.
આ ઉપરાંત સ્લીપર બસમાં ૯ દિવસ ગોવાના પ્રવાસમાં મહાબળેશ્ર્વર, ઇમેજીકા, લોનાવાલા, ખંડાલા સહીતના સ્થળોએ પ્રવાસ યોજાશે. બુકીગ તેમજ વધુ વિગતો માટે માધવન ટુરીઝમ, બાલાજી કોમ્પલેક્ષ, પ્રથમ માળ રૈયા રોડ આમ્રપાલી ફાટક પાસે રાજકોટ અથવા તુષારભાઇ (મો.નં. ૯૯૯૮૩ ૫૦૦૫૭) પર સંપર્ક સાધવો હાલ વહેલા તે પહેલાના ધોરણે બુકીંગ માટે પડાપડી થઇ રહી છે.
Trending
- ગંભીર રોગો અને વાસ્તુ દોષોમાંથી મુક્તિ મેળવવા માટે કરો આ રામબાણ ઉપાય
- ઉનાળામાં ફ્રિજનું પાણી પીવું બની શકે ઘાતક
- તડકામાં બળતી ત્વચાની સુરક્ષાનો ખજાનો તો મળે ‘રસોડા’માંથી જ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી