શહેરના નામાંકિત મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલ શ્રી લાભુભાઈ ત્રિવેદી એન્જિનિરીંગ કોલેજ ખાતે પહેલા વર્ષના ડીગ્રી અને ડિપ્લોમાના વિર્દ્યાથીઓ માટે ઉપર વિષયક સેમિનારનું આયોજન થયું હતું. ખુબ જ ઉત્સાહભેર શહેરના નવા જોઈન્ટ પોલીસ કમિશનર (આઈપીએસ) એસ. એમ. ખત્રી અને સીનીયર આરટીઓ ઇન્પેકટર જે.વી.શાહ દ્રારા રસપ્રદ માહિતી અપાઈ હતી. વિર્દ્યાથીઓને ટ્રાફિકના બધા જ નિયમોની સમજુતી સાથે સેફટીની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. ટ્રસ્ટી ડો.અલ્પાબેન ત્રિવેદી પણ સેમિનારમાં ખાસ હાજર રહ્યા હતા. એનજીઓ ચલાવતા કપિલભાઈ પંડ્યા કે જેઓએ ૧૦ આંગણવાડી દત્તક લીધેલ છે તેઓ પણ વિર્દ્યાીઓને ઉત્સાહિત કરવા માટે ખાસ પધાર્યા હતા. સમગ્ર સેમિનારનું સંચાલન હાર્દિક સર અને વિજય પંડ્યા દ્રારા થયેલ હતું.
Trending
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ
- મીડિયા કરતા પોલીસ કર્મીઓમાં કાર્યસંતોષ અને કાર્ય સામેલગીરીનું પ્રમાણ વધુ: સર્વે