Abtak Media Google News

મેષ :

પોતાના ઉગ્ર સ્વભાવ પર સંયમ રાખવાની ગણેશજી તમો સલાહ આપે છે. શારીરીક અને માનસિક રીતે શિથિલતાનો અનુભવ કરશો. વધુ પરિશ્રમ કરવા છતા ઓછી સફળતા મળશે.

વૃષભ :

આજે કોઇ કાર્ય કરવામાં દ્રુઢ. મનોબળ અને આત્મવિશ્ર્વાસ જળવાઇ રહેશે તેવુ ગણેશજી કહે છે. આ કાર્યનું ફળ પણ તમને અપેક્ષાનુસાર મળશે.

મિથુન :

નવી યોજનાઓ પ્રારંભ કરવા માટે આજનો દિવસ શુભ છે. તેમ ગણેશજી કહે છે. સરકાર તરફથી લાભ થવાની સંભાવના છે.

કર્ક :

આજે નકારાત્મક માનસિકતાની સાથે વ્યવહાર ન કરવાની ગણેશજી સલાહ આપે છે. શારિરિક અને માનસિક રીતે તમે સ્વસ્થ રહેશે. મનમાં દુ:ખ અને અસંતોષની ભાવના રહેશે.

સિંહ :

આજે આત્મવિશ્ર્વાસની માત્રા તમારામાં વધુ રહેશે તેવુ ગણેશજી કહે છે. કોઇપણ કાર્ય કરવામાં નિર્ણય ત્વરિત લઇ શકશો.

કન્યા :

આજે તમારે અહમને કોઇ ઠેસ ન પહોંચાડે અને કોઇની સાથે ઝઘડો ન થાય તેવું ધ્યાન રાખવાની ગણેશજી સલાહ આપે છે. શારિરીક રીતે શિથિલતા અને માનસિક રીતે ચિંતા રહેશે.

તુલા :

ગણેશજી કહે છે. કે તમારો આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. વિવિધ ક્ષેત્રોમાં થયેલા લાભથી તમને પ્રસન્નતા થશે આવકમાં વૃધ્ધિ થઇ શકે છે.

વૃશ્ચિક :

ગણેશજી તમને યાત્રા- પ્રવાસ સ્થગિત રાખવાની સલાહ આપે છે. આજે તમારા શરીરમાં થાક અનુભવશો. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેશે.

ધન :

આજનો દિવસ તમારા માટે શુભ ફળદાયી છે. વ્યવસાયિક સ્થળ પર વાતાવરણ અનુકુળ રહેશે. ઉચ્ચાધિકારી તમારી પર પ્રસન્ન રહેશે.

મકર :

આજનો દિવસ તમારા માટે શુભ ફળદાયી છે. તેમ ગણેશજી કહે છે. આજે તમે મનોબળ અને આત્મવિશ્ર્વાસમાં દ્રઢતાનો અનુભવ કરશો.

કુંભ :

ગણેશજી કહે છે. પ્રણય માટે આજનો દિવસ અનુકુળ છે.આજે દરેક કાર્ય તમે દ્રઢ મનોબળ અને આત્મવિશ્ર્વાસપૂર્વક કરશો.

મીન :

આજે તમારા માટે આકસ્મિક ધનખર્ચનો યોગ છે. ખાન-પાનમાં સંભાળીને ચાલવું ક્રોધથી બચવું. નકારાત્મક ભાવનાઓ સકારાત્મકતની દુર કરવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.