Abtak Media Google News

વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ૫૩માં દાઈ નામદાર ડો.સૈયદના સાહેબના નાનાભાઈ માલેકુલ અશ્તર ભાઈ સાહેબનો આજે ગુરુવારે જન્મદિવસ હોવાથી ડો.સૈયદના સાહેબના પરિવારમાં સર્વત્ર ખુશીનો માહોલ રચાયો છે. પારકી છઠ્ઠીના જાગતલ એવા માલેકુલભાઈ સાહેબે યુવાકાળથી માંડી અત્યાર સુધી જમણા હાથની ડાબા હાથને ખબર ન પડે એવી ગુપ્ત રીતે હજારો પરિવારોને આર્થિક યોગદાન આપી એમના જીવનમાં અજવાળુ પાથરવાનું કામ કરનારા માલેકુલ અશ્તરભાઈ સાહેબ આજે પોતાની જીવનયાત્રાના ૭૨ વર્ષ પૂર્ણ કરી ૭૩માં વર્ષમાં પ્રવેશ કરતા દાઅવતે હાદિયામાં ખુશીનો માહોલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.