વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ૫૩માં દાઈ નામદાર ડો.સૈયદના સાહેબના નાનાભાઈ માલેકુલ અશ્તર ભાઈ સાહેબનો આજે ગુરુવારે જન્મદિવસ હોવાથી ડો.સૈયદના સાહેબના પરિવારમાં સર્વત્ર ખુશીનો માહોલ રચાયો છે. પારકી છઠ્ઠીના જાગતલ એવા માલેકુલભાઈ સાહેબે યુવાકાળથી માંડી અત્યાર સુધી જમણા હાથની ડાબા હાથને ખબર ન પડે એવી ગુપ્ત રીતે હજારો પરિવારોને આર્થિક યોગદાન આપી એમના જીવનમાં અજવાળુ પાથરવાનું કામ કરનારા માલેકુલ અશ્તરભાઈ સાહેબ આજે પોતાની જીવનયાત્રાના ૭૨ વર્ષ પૂર્ણ કરી ૭૩માં વર્ષમાં પ્રવેશ કરતા દાઅવતે હાદિયામાં ખુશીનો માહોલ છે.
Trending
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો
- રાજકોટ : રૈયાધાર પાસે ગેસની લાઈનમાં ભંગાણ:અનેક ઘરોમાં ચૂલા ન સળગ્યા