ગુજરાત વિધાનસભાની ચૂંટણી તથા રાજ્યસભાની ચૂંટણી પૂર્વે નિર્માણ થયેલા અંધાધુંધી ભર્યા રાજકીય માહોલ વચ્ચે આજે મંગળવારે ગાંધીનગર સચીવાલયમાં સ્વર્ણીમ સંકુલ ખાતે રાજ્યસભાની ચૂંટણી તથા મહાત્મા મંદિર ખાતે વિધાનસભા સત્ર યોજાયું છે.જયારે બીજી તરફ સત્રમાં રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારા સહિતના મુદ્દે ધમાલ થવાની પૂરી શક્યતા છે.આના લીધે રાજકારણ ખુબજ ગરમાયું છે.મહાત્મા મંદિર ખાતે ધમાલન થાય તેમાટે ૩ડીવાયએસપી,19પીઆઈ,૬૪પીએસઆઈ,૩૪કમાન્ડો,૪૭૮ પોલીસ જવાનો ,૧૪૫ મહિલા પોલીસ મહાત્મા મંદિરમાં અંદર તથા બહારના ભાગે ગોઠવાયેલ છે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો સૌમ્ય વાણી-વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો
- World Liver Day 2024:લીવરની બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામે છે!
- હેલ્ધી કાચા કેળાની કટલેટ ટ્રાય કરો બાળકો વારંવાર બનાવવાનું કહેશે
- દીક્ષા જોશીએ બેસ્ટિ શ્રદ્ધા ડાંગરની હલ્દી અને મહેંદી ફંક્શનની BTS યાદો કરી શેર
- મલાઈકા તેની નવી સ્ટાઈલમાં સેક્સી લાગી
- હોરર અને કોમેડીની રોલર કોસ્ટર રાઈડ ફિલ્મ “ઝમકુડી”નું ડિજિટલ પોસ્ટર લોન્ચ
- ભૂલથી પણ તમારા ફ્રીજમાં ન રાખો આ 9 વસ્તુઓ, ઠંડકના ચક્કરમાં પડી જશે લેવાના દેવા
- ‘ઉલઝ’ફિલ્મનું ટીઝર લોન્ચ, જ્હાન્વી કપૂર એક્શન રોલમાં નજરે પડી