ગુજરાત વિધાનસભાની ચૂંટણી તથા રાજ્યસભાની ચૂંટણી પૂર્વે નિર્માણ થયેલા અંધાધુંધી ભર્યા રાજકીય માહોલ વચ્ચે આજે મંગળવારે ગાંધીનગર સચીવાલયમાં સ્વર્ણીમ સંકુલ ખાતે રાજ્યસભાની ચૂંટણી તથા મહાત્મા મંદિર ખાતે વિધાનસભા સત્ર યોજાયું છે.જયારે બીજી તરફ સત્રમાં રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારા સહિતના મુદ્દે ધમાલ થવાની પૂરી શક્યતા છે.આના લીધે રાજકારણ ખુબજ ગરમાયું છે.મહાત્મા મંદિર ખાતે ધમાલન થાય તેમાટે ૩ડીવાયએસપી,19પીઆઈ,૬૪પીએસઆઈ,૩૪કમાન્ડો,૪૭૮ પોલીસ જવાનો ,૧૪૫ મહિલા પોલીસ મહાત્મા મંદિરમાં અંદર તથા બહારના ભાગે ગોઠવાયેલ છે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ