Abtak Media Google News

ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ગુજરાતનાં મહાપ્રબંધક અસીમ છાબડાનો આજે જન્મદિવસ છે. તેમની આગેવાનીમાં લોકડાઉન દરમિયાન જીવન જરૂરીયાત ચીજવસ્તુઓની અછત લોકોને ન પડે તે માટે અનેકવિધ હકારાત્મક પગલા લઈ લાખો લોકોની જઠરાગ્નિ ઠારી છે. તેમના માર્ગદર્શન હેઠળ એપ્રિલ-૨૦૨૦માં ગુજરાતમાં કુલ અનાજનાં ૧૧૯ રેકો મંગાવવામાં આવ્યા હતા. તેમની કામગીરીની પ્રશંસા લોકમુખે ચર્ચાઈ રહી છે. તેઓએ અનાજ વિતરણ પ્રણાલી સુચારુ રીતે બનાવી છે જેથી જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ લોકોને યોગ્ય સમયે અને પુરતા પ્રમાણમાં મળી રહિ છે ત્યારે આજે તેમના જન્મદિવસે સમગ્ર ગુજરાત અને ભારતભર માંથી અભિનંદન વર્ષા થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.