આજે ભારતના મહાન તત્વશિક્ષક ડો. એસ. રાધાકૃષ્ણનજીનો જન્મ દિવસ છે. તેમની સ્મૃતિમાં આપણે આ દિવસ શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. ઉચચ કોટીના શિક્ષણવિદ ડો. એસ. રાધાકૃષ્ણન સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દેશના બીજા રાષ્ટ્રપતિ હતા. મહાન શિક્ષણવિદ અને તત્વચિંતક ડો. સર્વપલ્લવી રાધાકૃષ્ણનના જન્મદિવસે સ્કુલોમાં બાળકો દ્વારા એક દિવસીય શિક્ષક બની. પોતાનો મનગમતો વિષય ભણાવાય છે બાળકો જયારે શિક્ષકો બને છે ત્યારે તેમના ચહેરા પર અનેરો ઉત્સાહ જોવા મળે છે. આજે શહેરની સત્યપ્રકાશ સ્કુલમાં પણ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેવા વિઘાર્થીનીઓએ શિક્ષક બની અન્ય વિઘાર્થીઓને ભણાવ્યા અને શિક્ષકદિન ઉજવ્યો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક