Abtak Media Google News

મુખ્યમંત્રીના ગઇકાલના રાજકોટના કાર્યક્ર્મ બાદ આજ રોજ કેશાેદમાં આજે સીએમ વિજયભાઇ રૂપાણીનું એરપાેર્ટ પર 12 કલાકે આગમન થશે. ત્યારબાદ કેશાેદમાં આગમન બાદ કળવા પટેલ સમાજ ખાતે પાેરબંદર લાેકસભાના 20 પદાધિકારીઓ સાથે મીટિંગ યોજાશે. કેશાેદ માંગરાેળ રાેડ પર દુદાબાપાની વાડી ખાતે 4:00 કલાકે જનમેદનીને સંબાેધશે. ત્યારબાદ કાર્યક્રમ ઇન્ચાર્જ માજી ધારાસભ્ય અરવિંદભાઇ લાડાણી દ્વારા કાર્યસુચી જારી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.