શ્રી વલ્લભ ગ્રુપ દ્વારા હોલી રસીયા ફુલફાગ ઉત્સવ બાલભવન ખાતે યોજાયો હતો જેમાં વ્રજના સુવિખ્યાત કલાવૃંદ દ્વારા હોલીના રસીયા અને ધમાર તા ફુલફાગનો ભક્તિસભર કાર્યક્રમ યોજાયો હતો. આ મહોત્સવમાં ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરુ, કાશ્મીરાબેન નવાણી તેમજ સોની સમાજના શ્રેષ્ઠીઓ અને રંગરસીયાઓ બહોળી સંખ્યામાં ફુલફાગ ઉત્સવનો લાભ લીધો હતો. સામાન્ય રીતે આ રીતે ધુળેટી વ્રજમાં રમાતી હોય છે. શહેરીજનો ફુલફાગ ઉત્સવનો લ્હાવો માણી શકે તે માટે શ્રી વલ્લભ ગ્રુપ દ્વારા આ વખતે રાજકોટના આંગણે આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘આજ બિરજ મેં હોળી હૈ રસીયા’ જેવા પદ સો રંગરસીયાઓ ઝુમી ઉઠયા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ