Abtak Media Google News

કોંગ્રેસએ લગાવેલ જનજાગૃતિના બેનર કમિશ્નરસાહેબે હટાવી લેવાનું કહેતા જ સમગ્ર વાતાવરણ ગરમાય ગયું હતું.કોંગ્રેસ કાર્યકારોનું કહેવું હતું કે 31તારીખ સુધી બેનર રાખવાની મંજુરી આપો.પણ કમિશ્નર સાહેબે તેનો ઇનકાર કર્યો અને બેનર હટાવી લેવા કહ્યું.એવામાં કોંગ્રેસ કાર્યકારો કમિશ્નરની ચેમ્બરમાં ધારણા કરવાની તૈયારી કરી એવામાં કોર્પોરેટરોએ તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.આ બાબતે માથાકૂટ થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.