કોંગ્રેસએ લગાવેલ જનજાગૃતિના બેનર કમિશ્નરસાહેબે હટાવી લેવાનું કહેતા જ સમગ્ર વાતાવરણ ગરમાય ગયું હતું.કોંગ્રેસ કાર્યકારોનું કહેવું હતું કે 31તારીખ સુધી બેનર રાખવાની મંજુરી આપો.પણ કમિશ્નર સાહેબે તેનો ઇનકાર કર્યો અને બેનર હટાવી લેવા કહ્યું.એવામાં કોંગ્રેસ કાર્યકારો કમિશ્નરની ચેમ્બરમાં ધારણા કરવાની તૈયારી કરી એવામાં કોર્પોરેટરોએ તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.આ બાબતે માથાકૂટ થઈ હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક