Abtak Media Google News

જસદણ વિંછીયા પંથકના એકપણ જળાશયોમાં તંત્ર દ્વારા ચોકીદારની વ્યવસ્થા ન હોવાને કારણે જળાશયો નજીક રહેતી લોકો ભગવાન ભરોસે હોય એવો ઘાટ ઘડાયો છે. જસદણ, વિંછીયા પંથકના બાખલવડ રેવાણીયા, રાજાવડલા, પાટીયાળી ગામ સહિતના કુલ મળી ૧૯ જળાશયો આજે ભરચોમાસે ખાલીખમ પડયા છે. હાલ ચોમાસુ ચાલી રહ્યું છે. કયાં જળાશયની કેવી સ્થિતિ છે. તેની તંત્રને પણ જાણ નથી આવી સ્થિતિમાં કોઈ જાનહાની થાય તેપહેલા તંત્ર દરેક જળાશયો પર ચોકીદારોની વ્યવસ્થા ગોઠવે એવી માંગણી ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.