જસદણ વિંછીયા પંથકના એકપણ જળાશયોમાં તંત્ર દ્વારા ચોકીદારની વ્યવસ્થા ન હોવાને કારણે જળાશયો નજીક રહેતી લોકો ભગવાન ભરોસે હોય એવો ઘાટ ઘડાયો છે. જસદણ, વિંછીયા પંથકના બાખલવડ રેવાણીયા, રાજાવડલા, પાટીયાળી ગામ સહિતના કુલ મળી ૧૯ જળાશયો આજે ભરચોમાસે ખાલીખમ પડયા છે. હાલ ચોમાસુ ચાલી રહ્યું છે. કયાં જળાશયની કેવી સ્થિતિ છે. તેની તંત્રને પણ જાણ નથી આવી સ્થિતિમાં કોઈ જાનહાની થાય તેપહેલા તંત્ર દરેક જળાશયો પર ચોકીદારોની વ્યવસ્થા ગોઠવે એવી માંગણી ઉઠવા પામી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા