આજે સવારથી અનરાધાર વરસાદ શરુ થઈ ગયો હતો.છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત વારસદા ચાલુ છે.હજુ નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે.આજે અનરાધાર વરસીરહેલાં વરસાદના કારણે સાબરમતીના આગળના વિસ્તારોમાં પુરનું જોખમ છે.વિવેકાનંદનગરની વર્ષો જૂની આ સમસ્યાનો તંત્ર દ્વારા કોઈ ઉકેલ આવે તેવી માંગ કરીરહ્યા છે.રાજસ્થાનનાં દક્ષિણ ભાગમાં સર્જાયેલું લો પ્રેશર અને અપરએર સાઈક્લોનીક સરક્યુલેશન આગળ વધીને મધ્ય રાજસ્થાનમાં સ્થિર થયું છે.તેમજ આની અસર ગુજરાતમાં પણ થશે.આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
Trending
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા
- વિકારનો વિનાશ કરનાર તપ એટલે ‘આયંબિલ તપ’