સ્થાનકવાસી જૈન સંઘ. જી.આઈ.ડી.સી. ખાતે પૂ. ધીરગૂરૂદેવના આજ્ઞાનુવર્તી સાધ્વીજી પૂ. વિમલાજી મ.સ. તથા પૂ. સુપ્રિય દર્શનાજી આદિ ઠાણાની નિશ્રામાં વર્ધમાન તપ આરાધક પૂ. પદ્માજી મ.સ.ની ૮૦મી આયંબીલ ઓળીના પારણા પ્રસંગે સાંજી વગેરરે તેમજ તપ અનુમોદના મધ્યે શ્રાવક જીવન ઉપયોગી આચારાંગ સૂત્ર અને વિરતિના વૃંદાવનમાં વાર્ષિક નિયમાવલીની લોકાર્પણ વિધિ શ્રી વીરેન્દ્રસિરોયા, શૈલેશ સંઘવી, લલીત કોઠારી, ચંદ્રકાંત મહેતા, જશુભાઈ શાહ તેમજ વસુબેન, દિલખુશબેન, મંજુલબેન, કિરણબેન, રંજનાબેન નેહાબેનના હસ્તે કરાયેલ સમારોહ બાદ સંઘ ભકિત રાખેલ પૂ. વિમલાજી મ.સ. અત્રેથી કઠોર તરફ પધારશે જયાં તા.૨૪.૧૨ના ઉપાશ્રય નૂતનીકરણ સમારોહ યોજાશે.
Trending
- ઉનાળામાં વારંવાર ઉનવા થવાનું કારણ શું છે?જાણો ઘરગથ્થુ ઉપચાર
- ઉનાળામાં દૂધને બગડવાથી બચાવવા માટે અપનાવો આ ટીપ્સ, ફ્રિજની પણ જરૂર નહીં પડે
- સુરત:ડાયમંડ બુર્સને ધમધમતું કરવા કમિટીના પ્રયાસ
- સુરતના નવા પોલીસ કમિશનરની ગુનેગારો સામે લાલ આંખ
- કચ્છના નાના રણ માટે શિક્ષણ વિભાગે શરૂ કરેલી બસોની હાલત ગંભીર
- સાવધાન!!! સુરતમાં ડુપ્લીકેટ ખાદ્યતેલ વેચાણનું કૌભાંડ ઝડપાયું
- 20 થી વધુ કાર ભાડે લઇ હડપ કરી જનાર ઠગ બેલડી હાથવેંતમાં
- માધવપુરના મેળાના બીજા દિવસે ઉત્તર પૂર્વના રાજ્યો અને ગુજરાતના ખેલાડીઓ વચ્ચે ખીલદિલીપૂર્વકનો ‘રમતોત્સવ’