Abtak Media Google News

૬ સપ્ટેમ્બરથી ૧૨ સપ્ટેમ્બર સુધી રદ કરવામાં આવી છે

રાજકોટથી મોરબી જતી ટ્રેન ટેકનીકલ કારણોસર તા.૬ સપ્ટેમ્બરથી ૧૨ સપ્ટેમ્બર સુધી રદ કરવામાં આવી છે.રાજકોટ રેલવે ડીવીઝનના વડા નીનાવેનાં જણાવ્યા અનુસાર રાજકોટથી મોરબી સવારે ૭.૧૦ કલાકે ઉપડતી ડેમુ ટ્રેન નં. ૭૯૪૫૪ રોજીંદી અને મોરબીથી રાજકોટસાંજે ૫.૫૫ કલાકે ઉપડતી ડેમુ ટ્રેન નં. ૭૯૪૪૫ સાત દિવસ તા.૬ સપ્ટેમ્બરથી ૧૨ સપ્ટેમ્બર સુધી રદ કરવામાં આવી છે.જેનુ કારણ ટેકનીકલ ખામી હોવાનું જણાવ્યું છે આથી રાજકોટથી મોરબીના મુસાફરોએ નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.