Abtak Media Google News

ધો.પ અને ધો.૮ માં વિદ્યાર્થી નાપાસનો નિયમ ચાલુ શૈક્ષણિક વર્ષથી જ લાગુ થઈ ગયેલ છે.

કેન્દ્ર સરકારે નાપાસ ન કરવાની જોગવાઈમાં ફેરફાર કરીને એ‌વું નક્કી કર્યુ કે,ધો. 8 સુધીમાં કયાં ધોરણમાં વિદ્યાર્થીને નાપાસ કરવો તે જે તે રાજ્ય સરકાર નક્કી કરી શકે છે.

જે સંદર્ભે ગુજરાતના પ્રાથમિક શિક્ષણ વિભાગે ધો. 5 અને ધો. 8માં વિદ્યાર્થી નાપાસ થતો હોય તો નાપાસ જ કરાય તેવી દરખાસ્ત તૈયાર કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.