Abtak Media Google News

રાજકોટ મહાપાલિકા દ્વારા મોટા ઉપાડે શહેરનાં વિવિધ સર્કલ તથા સરકારી કચેરીઓ ખાતે દેશના મહાનુભાવો તથા વીર પુ‚ષોની પ્રતિમાં મૂકી દેવામાં આવે છે.પરંતુ ત્યારબાદ તેની અનિયમિત સફાઈ અને યોગ્ય જાળવણીના અભાવે લોકો પણ શરમજનક સ્થિતિમાં મૂકાય જાય છે. ભાજપ દ્વારા મહાનુભાવોની પ્રતિમા સફાઈનું અભિયાન ઉપાડયું છે. અને પ્રતિમાઓને માથાથી લઈ પગ સુધી સ્નાન કરાવવામાં આવી રહ્યું છે. અભિયાન ખૂબજ સા‚ છે પણ સતત ચાલતુ રહે તે પણ આવશ્યક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.