ખેલમાંતરિ વિજય ગોયલ એ રાષ્ટ્રીય યુવા પુરસ્કારોમાં ફેરફાર કરવામાં આવ્યા છે , ત્યારે એકલ પુરસ્કારોની સંખ્યા 25 અને સંગઠિત પુરસ્કારોની સંખ્યા 10 કરી દેવામાં આવી છે જ્યારે ચેક અને પ્રમાણપત્ર ની સાથે પુરસ્કારની રકમ 2 લાખ કરી દેવામાં આવી છે. જેમાં એકલ વર્ગોને પુરસ્કારની રકમ 50 હજાર અને આ રકમ અને પુરસ્કાર 25 વ્ક્તિઓ ને જ એનાયત કરવામાં આવશે.
Trending
- કેજરીવાલ અને કવિતાની જ્યુડિશિયલ કસ્ટડીમાં હજુ રાહત નહીં
- ભાડેથી ગાડી મેળવી બારોબાર વેંચી મારવાના કૌભાંડનો પર્દાફાશ : ઠગ બેલડી પોલીસના સકંજામાં
- હવે ભારતીયોને પાંચ વર્ષની વેલીડિટી સાથે શેંગેન વિઝા મળશે
- પોતાની સ્મૃતીઓને વાગોળીને નાગરીકોને મતદાન માટે પ્રેરણા આપતા CJI ડી.વાય.ચંદ્રચૂડ
- AI વેન્ચર લોન્ચ થતાં વ્યવસાયમાં ક્રાંતિ આવશે!
- Reliance Jioએ આ બાબતે ચીની કંપનીને પણ પાછળ છોડી…
- સમગ્ર ગુજરાતમાં એકમાત્ર એવો આશ્રમ કે જ્યાં 1,600થી વધુ બળદોની કરાય છે સેવા
- વોડાફોન-આઈડિયાનો FPO સાત ગણો છલકાયો