Abtak Media Google News

કોરોનાનો એક કેસ નોંધાયા બાદ વેપારીઓનો નિર્ણય

હાલ પ્રવર્તમાન સમયમાં કોરાના વાયરસ મહામારી માં કોરોના વાયરસ નો સંક્રમણ વધી રહ્યું છે જેમા જુનાગઢ જિલ્લો પણ બાકાત રહેવા પામેલ નથી જિલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે જેમાં બાંટવા શહેરમાં પણ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાતા બાંટવા શહેર ગ્રેન કરિયાણા એન્ડ કેટલફીડ મર્ચન્ટ એસોસિયેશન દ્વારા તા.૧૫/૭ સુધી દરરોજ સવારનાં ૮=૦૦ વાગ્યાથી બપોરના ૨=૦૦ વાગ્યા સુધીજ હોલસેલ અને રિટેલ દુકાનો ખુલી રાખવાનો સ્વેચ્છિક નિર્ણય એસોસિએશન નાં તમામ વેપારી ભાઈઓ દ્વારા લેવામાં આવેલ છે એમ બંન્ને એસોસિએશન ના પ્રમુખ જીતેન્દ્રભાઈ આર.રાઠોડે જણાવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.