Abtak Media Google News

અમેરિકાના રૂટગર્સ યુનિવર્સિટીના સંશોધકોની નવી શોધથી લખાયેલા કાગળનો પાંચ વખત ફરીથી ઉપયોગ કરી શકાશે

લખાયેલા કાગળોને રદી કર્યા વગર ફરીથી ઉપયોગમાં લઈ શકવાની તાજેતરમાં એક મહત્વપૂર્ણ શોધ છે. જેમાં વૈજ્ઞાનિકોએ લખાયેલા કાગળો પર રહેલા કાળા, વાદળી, લાલ અને લીલી શાહીને ભુંસી નાખવાની નવી રીત વિકસાવી છે. આ નવા સંશોધનથી લખાયેલા કાગળોને રદી કર્યા વગર જ આ રીતથી વિવિધ શાહીને ભુંસીને ફરીથી ઉપયોગમાં લઈ શકાશે અમેરિકાની રૂટગર્સ યુનિવર્સિટીના સંશોધકોએ આ નવી શોધને વિકસાવી છે. આ શોધમાં ઘર અને ઓફીસ પ્રિન્ટરોમાં ઉપયોગમાં લેવાતા સ્ટાંડર્ડ તથા ડોટેડ કાગળો સાથે કામ કરી શકે છે.

ઝેનનના દીવામાંથી કઠોળનો ઉપયોગ થતો જોવા મળે છે. કે જે લીલા, લાલ વાદળી અને કાળા ટોનજે ભુંસવામાં ખૂબજ મદદરૂપ સાબીત થાય છે તે પણ કાગળને કોઈપણ રીતે ક્ષતી પહોચાડયા વગર જેથી આ પધ્ધતિક પણ શકય બને છે. અને ફરીથી તેજ કાગળને પાંચ વખત ઉપયોગમાં લઈ શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.