Abtak Media Google News

અમદાવાદ- જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નવાગામની સીમમાં મામા સરકારનું લીંબડા વૃક્ષમાં સ્થાનક ઉભુ કરી છેલ્લા પાંચ મહીનાથી અસાદય રોગ, દુ:ખ દર્દ, બદલી, પારિવારીક સમસ્યાનું નિરાકરણનું ધતિંગ આચરનાર કલરકામ મજુરી પત્રકારત્વનું કામ કરનાર ભરત દેવશી રાઠોડની ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની મદદથી ૧૧૫૭ મો સફળ પર્દાફાશ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.