અમદાવાદ- જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નવાગામની સીમમાં મામા સરકારનું લીંબડા વૃક્ષમાં સ્થાનક ઉભુ કરી છેલ્લા પાંચ મહીનાથી અસાદય રોગ, દુ:ખ દર્દ, બદલી, પારિવારીક સમસ્યાનું નિરાકરણનું ધતિંગ આચરનાર કલરકામ મજુરી પત્રકારત્વનું કામ કરનાર ભરત દેવશી રાઠોડની ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની મદદથી ૧૧૫૭ મો સફળ પર્દાફાશ કર્યો હતો.
Trending
- એવું તે શું થયું કે હજુ પણ ભાતરતનો આ રેલ્વે ટ્રેક અંગ્રેજોના હાથમાં છે
- આળસ ખાધા બાદ રિલેક્સ ફીલ થવાનું આ છે મુખ્ય કારણ
- નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા અહી એક નઝર કરજો, ફાયદામાં રહેશો…
- શહેનાઝ ગિલનો આ કીલર લૂક તમે ક્યારે પણ નહીં જોયો હોય
- સાદગીમાં જ સુંદરતા છે, આ વાતને સાર્થક કરતી દિશા પરમાર
- મુકેશ અંબાણીની ખુશી બમણી થઈ…!!!
- Red and Black લૂક સાથે છવાઈ હિના ખાન
- મુખ્યમંત્રી સાળંગપુર ધામ ખાતે હનુમાન જયંતિના અવસરે ઉપસ્થિત રહ્યા