ર્આકિ રીતે પગભર ઓવું હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે.ડેનમાર્કના નિષ્ણાતોનું કહેવું છે કે તમે કરીને કમાતા હો તો હાર્ટની સમસ્યામાં ઘણી રાહત રહે છે.બેરોજગારીનું સ્ટ્રેસ હાર્ટ પર વિપ્રિત અસરો કરે છે અને ડાયાબિટીસ, સ્ટ્રોક તેમજ હાર્ટફેલિયરનું રિસ્ક વધારે છે. યંગએજના હાર્ટ ફેલ્યોરના દર્દીઓ જો બેરોજગાર હોય તો પહેલી જ વારના ઈમરજન્સી હોસ્પિટલાઈઝેશનમાં જીવ જવાનું જોખમ ૫૦ ટકાી વધુ હોય છે.
Trending
- સાવધાન… રાજકોટમાં ફરીવાર ગઠીયા ગેંગ સક્રિય
- રાજકોટ: ક્રિકેટ રમતી વેળાએ 13 વર્ષના સગીરનું હૃદય થંભી જતા મોત
- UPSCની પરીક્ષા અનુસંધાને રાજકોટ પોલીસ કમિશ્નરનું જાહેરનામું પ્રસિદ્ધ
- માધવપુરના મેળામાં પ્રસરી ભારતના ઉત્તર-પૂર્વ અને પશ્ચિમી સંસ્કૃતિની સુવાસ
- Teslaના એલોન મસ્કે ભારત મુલાકાત મુલતવી રાખી
- લ્યો કરો વાત… ટબુડીયા માલિકને ઈન્ફોસીસના ડિવિડન્ડની આવક કરોડોમાં થઈ
- સિંગાપોર મોકલાયેલ કરી ફિશ મસાલામાં પેસ્ટીસાઈડનું પ્રમાણ નિર્ધારિત માત્રા કરતા ખૂબ જ વધુ
- મનને જીત્યુ અને બન્યા મહાવીર: કાલે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ