Abtak Media Google News

ગાંધીનગર ખાતે ગુજરાતના CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે. અત્રે લ્લેખનીય છે કે ગઇકાલે યોજાયેલ પાટીદાર અગ્રણીઓ અને સરકાર વચ્ચે સમાધાન માટે બેઠક મળી હતી. જેમાં સરકારે પાટીદારો દ્વારા રાખવામાં આવેલી ચાર માગમાંથી બે માગ પર કેબિનેટમાં ઠરાવ પસાર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આજે યોજાનાર આ બેઠકમાં બિન જાતિઓના આયોગ અને પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા દમન મામલે તપાસ પંચના જ્જની નિમુંણક કરતો ઠરાવ પસાર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.