ગીર સોમનાથ જિલ્લાના પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર માં શ્રેષ્ઠ ગ્રાહક ભંડાર તરીકે દેલવાડા ગામના પ્રતિષ્ઠિત વેપારી અને ગ્રાહક ભંડાર સંચાલક નરેન્દ્રભાઈ રેવાચંદ કોટક ને પુરવઠા વિભાગ તરફ થી સોંપાયેલી તમામ કામગીરી સમય મર્યાદા અને નિષ્ઠા પૂર્વક પૂર્ણ કરેલ અને લોકભિમુખ વહીવટી પ્રણાલીને આગળ વધારવાના અભિગમને સાર્થક કરવા બદલ 26 મી જાન્યુઆરી ના દિવસે ઉના માં યોજાયેલ જિલ્લા કક્ષા ના કાર્યક્રમ માં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ ના વરદ હસ્તે શ્રેષ્ઠ એવોર્ડ એનાયત કરવામાં આવતા દેલવાડા સહિત ઉના તાલુકા નું ગૌરવ વધારતા સૌ કોઈએ અભિનંદન પાઠવ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક