ભરવાડ સમાજ આયોજીત શૈક્ષણીક રેલી દરમ્યાન ભરવાડ સમાજનાં આગેવાન ખીમભાઈ ભરવાડે ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મહંત રામબાપુ અમારા બાવન ઠાકરના મહંતોએ અમારા સમાજ માટે જે અત્યારના શિક્ષણ માટે રથનું આયોજન કરેલ છે. આખા ગુજરાતમાં આ રથ ફરી રહ્યો છે. અમારા સમાજે રથની જાગૃતિ માટે આ એક આહ્વાન કર્યું છે. સમાજે સ્વૈચ્છીક સ્કુટર રેલીનું આયોજન કર્યું છે અને બહેનો કહ્યું કે અમે શિક્ષણમાં હવે જાગૃત થવામાં માંગીએ છીએ તો અમારા મહંતની જે ઈચ્છા હતી તે અમે રાજકોટે પૂરી કરી બતાવી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા