નલિયા ખાતે પ્રાંત અધિકારી દીએ ઝાલા એ અજય અધિકારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાના અધિકારીઓની બેઠક બોલાવી આ ગોત્ર પગલાના ભાગરૂપે કાંઠા વિસ્તારના ૧૮ ગામો નું સ્થળાંતર ગોઠવા નું જણાવ્યું હતું.એસટી બસ અમે ખાનગી વાહનોની મદદથી આગામી તારીખ 17 અને 18 ના સ્થળાંતર ગોઠવાશે પીએમ જાડેજા વિવિધ ટીમો બનાવી સથળાંતર લોકો માટે ભોજ ની સગવડ કરવા માટે કીધું હતું આ બેઠકમાં અનેક સંસ્થાના પ્રતિનિધિઓછતશિહ જાડેજા. કનૈયા લાલ ભાનુશાલી.. મામલતદાર શાહેબ. ડી વાય ઍશ પી ઍચ ઍશ રેબારી.તાલુકાવિકાશ અધીકારી.. એનડી આર એફ ના અધીકારી હાજર રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક