નલિયા ખાતે પ્રાંત અધિકારી દીએ ઝાલા એ અજય અધિકારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાના અધિકારીઓની બેઠક બોલાવી આ ગોત્ર પગલાના ભાગરૂપે કાંઠા વિસ્તારના ૧૮ ગામો નું સ્થળાંતર ગોઠવા નું જણાવ્યું હતું.એસટી બસ અમે ખાનગી વાહનોની મદદથી આગામી તારીખ 17 અને 18 ના સ્થળાંતર ગોઠવાશે પીએમ જાડેજા વિવિધ ટીમો બનાવી સથળાંતર લોકો માટે ભોજ ની સગવડ કરવા માટે કીધું હતું આ બેઠકમાં અનેક સંસ્થાના પ્રતિનિધિઓછતશિહ જાડેજા. કનૈયા લાલ ભાનુશાલી.. મામલતદાર શાહેબ. ડી વાય ઍશ પી ઍચ ઍશ રેબારી.તાલુકાવિકાશ અધીકારી.. એનડી આર એફ ના અધીકારી હાજર રહ્યા હતા.
Trending
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા
- વિકારનો વિનાશ કરનાર તપ એટલે ‘આયંબિલ તપ’