દેશ ના સેન્ય ના શોર્ય સાહસ માટે વિદ્યાર્થીઓ નું અનુષ્ઠાન દામનગર થી ભુરખિયા હનુમાનજી મંદિરે નવજ્યોત વિદ્યાલય ના છાત્રો ની પદયાત્રા દેશ ના સેન્ય માટે બલબુદ્ધિ વિદ્યા દેહુ ના દેવ સમક્ષ અનુષ્ઠાન કરતા છાત્રો એ દામનગર થી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે ચાલીસા પાઠ પઠન કર્યું હતું ૭૦ માં પ્રજાસતાક પર્વ એ ધ્વજ વંદન બાદ પદયાત્રા નવજ્યોત વિદ્યાલય નું નાવીન્ય ૭૦ માં પ્રજાસતાક પર્વ એ ધ્વજવંદન બાદ પદયાત્રા યોજી દેશ ના વીર જવાનો માટે જોમ જુસ્સા ને શોર્ય માટે સાધના કરી સિત્તેર માં રાષ્ટ્રીય પર્વ ની અનોખી ઉજવણી હતી
Trending
- જો મતદાન માટે આવું થાય તો સજા પણ થઇ શકે છે???
- ટૂંક સમયમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે આ સસ્તો સ્માર્ટફોન, જે 108 મેગાપિકસેલથી હશે સજ્જ
- બ્રેઈન સર્જરીના એક મહિના પછી, સદ્ગુરુ ઇન્ડોનેશિયાની 10-દિવસીય મુલાકાત સાથે ફરી સક્રિય
- Teslaએ આ કારણથી Cybertruckને કર્યા રિકોલ
- આ શાહી વાટકી ક્યાં છે, જેમાંથી ભૂત અને જીનનો અવાજ આવે છે…!
- પોલીસની દારૂ-જુગારની બદ્દી ડામવા કરાયેલી કાર્યવાહીએ રાજકોટને બનાવ્યું ’ડ્રાય સીટી’!!
- મધ્ય પૂર્વમાં ઉકળતો ચરુ : ઈરાની સમર્થક જૂથ દ્વારા ઈરાકમાં બોમ્બ ધડાકા
- વિરાણી હાઈસ્કૂલમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ: છાત્રો થયા ‘સંકલ્પબધ્ધ’