Abtak Media Google News

દેશ ના સેન્ય ના શોર્ય સાહસ માટે  વિદ્યાર્થીઓ નું અનુષ્ઠાન દામનગર થી ભુરખિયા હનુમાનજી મંદિરે નવજ્યોત વિદ્યાલય ના છાત્રો ની પદયાત્રા  દેશ ના સેન્ય માટે બલબુદ્ધિ વિદ્યા દેહુ ના દેવ સમક્ષ અનુષ્ઠાન કરતા છાત્રો એ દામનગર થી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે ચાલીસા પાઠ પઠન કર્યું હતું  ૭૦ માં પ્રજાસતાક પર્વ એ ધ્વજ વંદન બાદ પદયાત્રા નવજ્યોત વિદ્યાલય નું નાવીન્ય  ૭૦ માં પ્રજાસતાક પર્વ એ ધ્વજવંદન બાદ પદયાત્રા યોજી દેશ ના વીર જવાનો માટે જોમ જુસ્સા ને શોર્ય માટે સાધના કરી સિત્તેર માં રાષ્ટ્રીય પર્વ ની  અનોખી ઉજવણી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.