Abtak Media Google News

વિલેપાર્લે સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં ભંવરલાલજી લોઢા પ્રેરિત સંઘ જમણનો શાંતિ અને શિસ્તપૂર્વક રર૦૦ ભાવિકોએ લાભ લીધેલ. દરેકને રીફંડેબલ પાસના ૧૦૦ રૂપિયા પરત કરવામાં આવેલ.

વર્ષીતપના ૧૮ નવેમ્બરના સમુહ પારણાના દાતાઓમાં અરુણાબેન મનુભાઇ શાહ (રુબી મિલ્સ) શોભાબેન વિરાણી, લતાબેન બળવંતરાય મહેતા દક્ષાબેન કામદાર વગેરે જોડાયા હતા. શુભસંદેશ પુસ્તકની અર્પણ વિધ હિરેનભાઇ અને જયશ્રીબેન શાહના હસ્તે કરવામાં આવેલ. ગુણવંતભાઇ ભાયાણી પ્રેરી વિરામ વાટિકા તેમજ મંગળાબેન તેજાણી, કેસરબેન સંગોઇ, ચેતના વિજય શાહ, ઋષભ મહીલા મંડળ, મેવાડ સંઘ દિવાળીબેન રુગનાથ દોશી વિવિધલક્ષી હોલ વગેરે સંકુલની અનાવરણ વિધિ સંપન્ન થયેલ.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.