આતંકવાદ વિરોધી દિનની ઉજવણીના ભાગ રૂપે રાજકોટ જિલ્લા સેવા સદન અને પોલીસ કમિશનર કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. વિધટનકારી તત્વો સામે લોકોમાં જાગૃતિ આવે એવા હેતુથી ૨૧ મેને આતંકવાદ વિરોધી દિન તરીકે મનાવવામાં આવે છે તસ્વીરોમાં અધિક કલેકટર પરિમલ પંડયા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ વિગેરે નજરે પડે છે.
Trending
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા
- વિકારનો વિનાશ કરનાર તપ એટલે ‘આયંબિલ તપ’
- વિધાનસભા બાદ લોકસભામાં હવે રૂપાલા-ધાનાણી આમને સામને
- ઘરે જ બનાવો હેલ્ધી અને ટેસ્ટી બોર્નવીટા, જાણો તેની સરળ રેસીપી
- ઇઝરાયેલ ઈરાન વચ્ચેની તંગ દીલી વિશ્વ સમાજ માટે “ચિંતા” વિષય
- ઉનાળામાં વધુ તાપી જતાં મોબાઇલને ઠંડો રાખવા માટે આવું છે આ સાધન
- પ્રથમ તબક્કાના મતદાનમાં બપોર સુધી ધીંગુ મતદાન: ત્રિપુરામાં સૌથી વધુ 53 ટકા મતદાન
- શાપર-વેરાવળમાં ફરીવાર ભૂકંપનો આંચકો: રાજકોટ સુધી ઝણઝણાટી અનુભવાય