Abtak Media Google News

આતંકવાદ વિરોધી દિનની ઉજવણીના ભાગ રૂપે રાજકોટ જિલ્લા સેવા સદન અને પોલીસ કમિશનર કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.Vlcsnap 2019 05 22 09H42M30S4 વિધટનકારી તત્વો સામે લોકોમાં જાગૃતિ આવે એવા હેતુથી ૨૧ મેને આતંકવાદ વિરોધી દિન તરીકે મનાવવામાં આવે છે તસ્વીરોમાં અધિક કલેકટર પરિમલ પંડયા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ વિગેરે નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.