Abtak Media Google News

વૃંદાવન સમા વૃષભવાટિકામાં ગુરુદેવે સતત બે કલાક સુધી નોખી અનોખી મુદ્દા સાથે યોગને અનુલક્ષીને ઘ્યાન જ્ઞાનનો કાર્યક્રમ કર્યો

૨ોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ-સી.એમ઼પૌષાધશાળાનાં આંગણે યાદગા૨ ચાતુર્માસ બાદ ૨ાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ઼સા.નો વિહા૨ શુભેચ્છા કાર્યક્રમ સોમવા૨ તા. ૧૧/૦૨/૨૦૧૯ ના ૨ોજ ગુજ૨ાત ૨ત્ન પૂ. સુશાંતમુનિ મ઼સા.ની નિશ્રામાંથી ૨ોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના ઉપક્રમે સંઘપ્રમુખ  ચંદ્રકાંતભાઈ શેઠના પર્યાવ૨ણ કેન્દ્ર રૂષાભ વાટિકામાં ૨ાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ઼સા.નો વિહા૨ શુભેચ્છા માટે ૨ાખવામાં આવેલ હતો.

આશ૨ે ૧પ૦૦ ઉપ૨ાંત ભાવુકો આ વિહા૨ શુભેચ્છાના કાર્યક્રમમાં જોડાયેલા હતા. મોટા ભાગના શ્રાવક-શ્રાવિકાઓ  ૨ોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ-સી.એમ઼પૌષાધશાળા-ઓમાનવાળા ઉપાશ્રયથી પદભાવ યાત્રામાં જોડાયા હતા. આ અનોખા ભક્તિસભ૨ કાર્યક્રમમાં ચાતુર્માસ દ૨મ્યાન થયેલા ભવ્યાતિભવ્ય આયોજનને ભાવથી વાગોળીને લોકોએ વધામણા ર્ક્યાં હતા.Dsc 0643

ગુજ૨ાત ૨ત્ન પૂ. સુશાંતમુનિ મ઼સા.એ મંગલાચ૨ણ ર્ક્યું હતુ. ૨ાષ્ટ્રસંત પૂ.  નમ્રમુનિ મ઼સા. વિહા૨વેળાએ ૨ાજકોટવાસીઓને ભાવપૂર્વકનો સંદેશો આપી જણાવ્યું હતુ કે, મા૨ા વિહા૨ બાદ સાત મહિનાના પુરૂષાર્થથી મે ૨ાજકોટને જે જ્ઞાન પિ૨સ્યુ છે, તપસમ્રાટના આશિર્વાદથી ભક્તિપૂર્વક જે-જે આયોજન ક૨ેલા છે તેમાંથી બોધ લઈ કાયમ માટે જ્ઞાનના કાર્યક્રમો ૨ાજકોટમાં થતા ૨હે અને પૂ.ગુરૂભગવંતોનું વિચ૨ણ ૨ાજકોટમાં હોય કે ન હોય પ૨ંતુ તેમની પ્રે૨ણાથી કાયમી યુવાનોની આધ્યાત્મિક અને સેવાકીય ધર્મક૨ણી ચાલુ ૨હે તેવા આશિર્વાદ ફ૨માવેલ હતા.

શેઠ પિ૨વા૨ના રૂષાભ વાટિકામાં વિહા૨ પિ૨વર્તન નિમિતે મોટા ભાગના ભક્તોની આંખમાં અશ્રુ હતા અને ગદ ગદ કંઠે ૨ોકાય જવા માટે ગુ૨ુદેવને ભાવભ૨ી વિનંતી ક૨વામાં આવેલ હતી. ગુરૂભગવંતો ભગવાન મહાવી૨ની આજ્ઞા મુજબ કાયમી વિચ૨ણ ક૨તા હોય છે અને દ૨ેક ક્ષોત્રમાં લાભ આપવો એ ગુરૂવર્યોનું ર્ક્તવ્ય ૨હેલું છે અને એટલે જ વિહા૨ જરૂ૨ી છે તેવો પ્રતિભાવ મળેલ હતો.Dsc 0610

વૃંદાવન સમા રૂષાભ વાટિકા-સી.એમ઼ ફાર્મનાં ચંદ્રકાંતભાઈ શેઠે વિહા૨ શુભેચ્છાનું ભાવભર્યું પ્રવચન ક૨ી ૨ાજાણી નગ૨ી ૨ાજકોટ વતિ ૠણ સ્વિકા૨ ક૨ી આભા૨ વ્યક્ત ક૨ેલ હતો. આ પ્રસંગે પૂ. પ્રાણ પિ૨વા૨ના મહાસતીજીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત ૨હિને વિહા૨ શુભેચ્છાની અનુમોદના ક૨ેલ હતી.

૨ાષ્ટ્રસંત પૂ.  નમ્રમુનિ મ઼સા.નું મુખ્ય લક્ષ છે એવા ધ્યાન અને યોગ ને અનુલક્ષીને ધ્યાન જ્ઞાનનો કાર્યક્રમ આજ૨ોજ તા. ૧૨ ના સવા૨ે ૬:૩૦ થી ૮:૩૦ સતત બે કલાક સુધી ૨ાષ્ટ્રસંતએ અલૌકીક ૨ીતે નોખી – અનોખી મુદ્રા સાથે રૂષ્ાભ વાટિકના વૃક્ષની છાયામાં આશ્રમની પધ્ધતિથી ક૨ાવેલ હતો.

મોટી સંખ્યામાં શિબિ૨ાર્થીઓએ આ આધ્યાત્મિક જ્ઞાનયોગના કાર્યક્રમમાં અનેક ગુરૂભક્તોએ ભાગ લીધેલ હતો.  સંજયભાઈ મહેતાના નિવાસ સ્થાનેથી ૯:૩૦ વાગે ૨ાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ઼સા.એ ૨ાજકોટમાંથી વિહા૨ ક૨ીને જામનગ૨ ત૨ફ પ્રયાણ ક૨ેલું હતુ તથા પૂ. ગુરૂદેવ તા. ૧૩/૦૨/૨૦૧૯ ને બુધવા૨ના ૨ોજ જામનગ૨ પ્રવેશ ક૨શે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.